આજના સમયમાં આપણે સૌ કોઈ પોતપોતાનાં કાર�યમાં વ�યસ�ત હોઈ છી�. સવારથી લઈને સાંજ સ�ધીમાં અનેક કાર�યો આટોપવાના હોય છે. નોકરી કરનારને નોકરીનો સમય સાચવવાનો હોય છે તો વળી, વ�યવસાય કરનારને વ�યવસાયના અનેક કામો ઘેરી લેતાં હોય છે. નાનામાં નાના ખેડૂતથી લઈને મોટી મલ�ટીનેશનલ કંપનીના માલિક સ�ધી, સૌ કોઈની �ક ખાસ દિનચર�યા હોય છે. આ ‘દિનચર�યા’ શબ�દ

સાંભળીને �મ થાય કે ઈશ�વર જ�યારે ધરતી પર અવતાર ધારણ કરતા હશે ત�યારે �મની દિનચર�યા કેવી હશે ? તેઓ સવારથી સાંજ સ�ધી પોતાના કાર�યો કેવી રીતે આટોપતાં હશે ? સૌ કોઈને કેવી રીતે મળતા હશે ? – કંઈક આ પ�રકારના કેટલાક શ�લોકો શ�રીમદ ભાગવતના દશમ સ�કંધ (ઉત�તરાર�ધ) અધ�યાય 70 માં મળી આવે છે જે માણવા જેવા છે. તો આજે જાણી� ‘ભગવાન શ�રી કૃષ�ણની દિનચર�યા’ ના કેટલાક શ�લોકોન�ં ભાષાંતર. ]

શ�રી શ�કદેવજી કહે છે : પરીક�ષિત ! જ�યારે પ�રાત:કાળ થવા આવતો, કૂકડા બોલવા લાગતા, ત�યારે ભગવાન શ�રીકૃષ�ણનો વિયોગ થશે �મ વિચારીને તમામ રાણીઓ વ�યાક�ળ થઈને �મ કહેતી કે ‘આ કૂકડાઓ ન બોલ�યા હોત તો સાર�ં હત�ં. ॥ 1 ॥ તે વખતે મંદારના પ�ષ�પોની સ�ગંધથી સ�વાસિત વાય� વાતો હતો. ભમરાઓ તાલસ�વરે સંગીતનો તાન છેડી દેતા. પક�ષીઓ જાગી જતાં અને બંદીજનોની જેમ ભગવાન શ�રીકૃષ�ણને જગાડવા માટે મધ�ર સ�વરથી કલરવ કરવા લાગતાં. પરંત� આ બ�રાહ�મમ�હૂર�તમાં ભગવાનન�ં સાન�નિધ�ય અને આધ�યાત�મિક નિકટતા દૂર થશે તેમ માનીને શ�રીકૃષ�ણપત�નીઓ બ�રાહ�મમ�હૂર�તને પણ અસહ�ય સમજતી. ॥ 2-3॥
ભગવાન શ�રીકૃષ�ણ દરરોજ બ�રાહ�મમ�હૂર�તમાં જ (આશરે સવારે 4 વાગે) ઊઠી જતા અને હાથ-મોઢ�ં ધોઈને પોતાના માયાતીત આત�મસ�વરૂપન�ં ધ�યાન કરતા. તે સમયે તેમન�ં રોમ-રોમ આનંદથી ખીલી ઊઠત�ં હત�ં. ॥ 4 ॥ પરીક�ષિત ! ભગવાનન�ં આત�મસ�વરૂપ �ક છે અર�થાત અદ�વિતિય છે, સ�વયંપ�રકાશસ�વરૂપ છે, તથા તે જ તે છે – તેમના સિવાય અન�ય કાંઈ છે જ નહિ, અખંડ છે, અવિનાશી છે, આત�મસ�વરૂપમાં રહેવાના કારણે તેમાં કોઈ ઉપાધિદોષ નથી અને જે ‘બ�રહ�મ’ નામથી કહેવાય છે. આ વિશ�વની ઉત�પતિ, પાલન અને સંહારન�ં કારણ છે. તેમની શક�તિઓને કારણે જ આ વિશ�વની સત�તા અને આનંદ પ�રકાશિત થાય છે. ॥ 5 ॥

ત�યારબાદ તેઓ વિધિપૂર�વક નિર�મળ અને પવિત�ર જળમાં સ�નાન કરતા. પછી શ�દ�ધ ધોતી પહેરીને, ઉપવસ�ત�ર ઓઢીને યથાવિધિ નિત�યકર�મ, પ�રાત:સંધ�યાવંદન વગેરે કરતા. ત�યાર પછી હવન કરતા અને મૌન રહી ગાયત�રીજપ કરતા. કેમ ન કરે ? તેઓની દિનચર�યા તો સત�પ�ર�ષોનો આદર�શ છે. ॥ 6 ॥ ત�યાર પછી સૂર�યોદયના સમયે સૂર�યોપસ�થાન કરતા અને પોતાના અંશસ�વરૂપ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓન�ં તર�પણ કરતા. પછી ક�ળના વડીલ-વૃદ�ધો અને બ�રાહ�મણોન�ં વિધિપૂર�વક પૂજન કરતા. ત�યાર પછી શ�રી કૃષ�ણ દૂધ આપતી, વાછરડાવાળી શાંત ગાયોન�ં દાન આપતા. દાનમાં અપાતી ગાયોને સ�ંદર વસ�ત�રો અને મોતીઓની માળાઓ પહેરાવવામાં આવતી. શિંગડાઓમાં સોન�ં અને પગની ખરીઓમાં ચાંદી મઢવામાં આવતી. તે ગાયો બ�રાહ�મણોને વસ�ત�રાભૂષણથી સ�સજ�જ કરીને, રેશમી વસ�ત�ર, મૃગચર�મ અને તિલક કરીને દરરોજ તેરહજાર ચોર�યાશી (13,084) ગાયોન�ં આ રીતે દાન આપતા. ॥ 7-9 ॥ ત�યાર પછી પોતાની વિભૂતીરૂપ ગાયો, બ�રાહ�મણો, દેવતાઓ, ક�ળના વડીલ-વૃદ�ધો, ગ�રૂજનો અને સમસ�ત પ�રાણીઓને પ�રણામ કરીને માંગલિક વસ�ત�ઓનો સ�પર�શ કરતા. ॥ 10 ॥

પરીક�ષિત ! જો કે ભગવાનના દિવ�ય શરીરન�ં સહજ સૌંદર�ય જ મન�ષ�યલોકન�ં આભૂષણ છે, છતાં પણ તેઓ પોતાન�ં પીતામ�બર વગેરે દિવ�ય વસ�ત�રો, કૌસ�ત�ભાદિ આભૂષણો, પ�ષ�પોના હાર અને ચન�દન વગેરે દિવ�ય અંગરાગથી પોતાને શણગારતા ॥ 11 ॥ ત�યાર પછી તેઓ ઘી અને અરીસામાં પોતાન�ં મ�ખારવિંદ નિહાળતા. ગાય, ઋષભ, બ�રાહ�મણ અને દેવ-પ�રતિમાઓનાં દર�શન કરતા. પછી નગરજનો અને અંત:પ�રમાં રહેવાવાળા ચારેય વર�ણના લોકોની અભિલાષાઓ પૂરી કરતા અને પછી પોતાના અન�ય નગરવાસી પ�રજાજનોની કામનાપૂર�તિ કરીને તેમને સંત�ષ�ટ કરતા અને આ બધાંને પ�રસન�ન જોઈને સ�વયં આનંદિત થતા. ॥ 12 ॥ તેઓ પ�ષ�પમાળા, તાંબૂલ, ચંદન અને અંગરાગ વગેરે વસ�ત�ઓ પહેલાં બ�રાહ�મણો, સગા-સંબંધીઓ, મંત�રીઓ અને રાણીઓને વહેંચતા અને તેમાંથી બચેલી સામગ�રીનો પોતે ઉપયોગ કરતા. ॥ 13 ॥

ભગવાન આ બધા કાર�યમાંથી પરવારી જાય ત�યાં સ�ધીમાં દારૂક સારથિ, સ�ગ�રીવ વગેરે ઘોડાઓ જોડીને રથ લઈ આવતો અને પ�રણામ કરીને ભગવાનની સામે ઊભો રહી જતો. ત�યાર પછી ભગવાન શ�રી કૃષ�ણ સાત�યકિ અને ઉદ�ધવજીની સાથે પોતાના હાથ વડે સારથિનો હાથ પકડીને રથમાં બેસી જતા – બરાબર તે જ રીતે જેમ ભ�વનભાસ�કર ભગવાન સૂર�ય ઉદયાચલ પર આરૂઢ થાય છે. ॥ 15 ॥ તે વખતે રાણીવાસની સ�ત�રીઓ લજ�જા તથા પ�રેમભરી દષ�ટિથી તેમને જોવા લાગતી અને બહ� કષ�ટપૂર�વક તેમને વિદાય આપતી. ભગવાન હસીને તેમનાં ચિત�તને ચોરીને મહેલમાંથી બહાર નીકળતા. ॥ 16 ॥

પરીક�ષિત ! ત�યારબાદ ભગવાન શ�રી કૃષ�ણ યાદવોની સાથે સ�ધર�મા નામક સભામાં પ�રવેશ કરતા. તે સભાનો �વો મહિમા છે કે, જે લોકો તે સભામાં જઈને બેસતા તેમને ભૂખ-તરસ, શોક-મોહ, અને જરા-મૃત�ય� – આ છ વિકારો સ�પર�શ કરી શકતા નહીં. ॥ 17 ॥ આ પ�રમાણે ભગવાન શ�રી કૃષ�ણ બધી રાણીઓથી અલગ-અલગ વિદાય લઈને, �ક જ રૂપમાં સ�ધર�મા સભામાં પ�રવેશ કરતા અને ત�યાં જઈને શ�રેષ�ઠ સિંહાસન પર બિરાજતા. તેમની અંગકાન�તિથી દિશાઓ પ�રકાશિત થતી હતી. તે સમયે યાદવ વીરોની વચ�ચે આકાશમાં તારાઓની વચ�ચે ચન�દ�રમાની જેમ તેઓ શોભાયમાન થતા હતા. ॥ 18 ॥ પરીક�ષિત ! સભામાં વિદૂષકો અનેક પ�રકારના હાસ�ય-વિનોદથી, અભિનેતાઓ અભિનયથી અને નર�તકીઓ કળાપૂર�ણ નૃત�યથી પોતાની અલગ-અલગ ટ�કડીઓ સાથે ભગવાનની સેવા કરતી. ॥ 19 ॥ તે વખતે મૃદંગ, વીણા, પખાવજ, વાંસળી, �ાં� અને શંખના ધ�વનિથી સૂત, માગધ તથા બંદીજનો (ક�ળની કીર�તિ ગાનારાઓ) નાચી ગાઈને ભગવાનની સ�ત�તિ કરતા. ॥ 20 ॥ કોઈ-કોઈ ક�શળ વ�યાખ�યાતા બ�રાહ�મણો ત�યાં બેસીને વેદમંત�રોની વ�યાખ�યા કરતા અને કોઈ-કોઈ પૂર�વકાળના રાજાઓનાં ચરિત�રો કહી સંભળાવતા. ॥ 21 ॥

[નોંધ : આ ઉપરાંત સાંયંકાળે ભગવાન પોતાના રાજમહેલ તરફ પરત ફરતાં, નગરજનો તેમની વાટ જોતા, રાણીઓ તેમની ચરણસેવા કરતી…. વગેરે દિનચર�યાને લગતા છૂટાછવાયા અનેક શ�લોકો મળી આવે છે. વળી, ક�યારેક સાયંકાળે ભગવાન મહેલની અટારીમાં ઉદ�ધવજીનો હાથ પકડીને ગોપીઓને યાદ કરતાં ધ�રૂસકે ને ધ�રૂસકે રડી પડતાં. �વા અદ�દભ�ત ચરિત�રવર�ણનોની વાતો ફરી કોઈકવાર…. ]

No related posts.