http://www.hcpl.org/www/health.jpg

Health tips that you must follow everyday to be healthy (In Gujarati) 

[1] રોજ સવારે સૂર�યોદય પહેલાં ઊઠી જઈ બ�રશ કરી �ક ગ�લાસ સહેજ ગરમ પાણી પીવ�ં જોઈ�. ત�યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સ�ધી ખ�લ�લી હવામાં ચાલવ�ં જોઈ�. સવારે અર�ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈ�.

[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ/લીલ�ં મરચ�ં) ખાટા (લીંબ� / આમલી), ખારા (મીઠ�ં-સોડા) તથા તળેલા પદાર�થોનો ઉપયોગ ટાળવો.

[3] ઉપરોક�ત તીખ�ં-તળેલ�ં વગેરે 15 દિવસમાં �ક વાર ખાવ�ં જોઈ�.

[4] પાણી હંમેશાં ઉકાળીને પીવ�ં જોઈ�. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડ�ં કરેલ પાણી પીવ�ં જોઈ�.

[5] શક�ય હોય ત�યાં સ�ધી ફ�રીજની ઠંડી દરેક વસ�ત�નો ત�યાગ કરવો જોઈ�.

[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી વસ�ત�ઓનો બાહ�ય ઉપચાર કરવો. જેમ કે ઠંડા પાણીથી સ�નાન, ખસ/ચંદનનો લેપ વગેરે પરંત� ખોરાકમાં ઠંડી વસ�ત�ઓનો ઉપયોગ માફકસર કરવો અથવા ન કરવો.

[7] જમ�યા પછી ત�રત જ ખૂબ પાણી ન પીવ�ં, પણ �કાદ કલાક પછી પીવ�ં. તે પણ હૂંફાળ�ં ગરમ પીવ�ં.
[8] આઈસક�રીમ માત�ર ઉનાળાની ઋત�માં તે પણ દિવસના ભાગમાં ખાવો, ઉનાળામાં પણ રાત�રિના ઠંડી વસ�ત�ઓના સેવનનો ત�યાગ કરવો.

[9] નાનાં બાળકોને વધારે પ�રમાણમાં ખાટા તથા ગળ�યા પદાર�થો તથા ઠંડી વસ�ત�ઓ ન આપવી. આપવી પડે તો સામે તેટલા પ�રમાણમાં તીખા / કડવા પ�રદાર�થો પણ આપવા.

[10] બહાર જવાન�ં થાય ત�યારે હંમેશાં નાકમાં ગાયન�ં ઘી, વૅસેલિન, સરસિય�ં તેલ કે કોપરેલ આંગળીમાં લઈ બન�ને નસકોરામાં લગાવવ�ં જેથી બહારની દૂષિત હવા (પ�રદૂષણ) નાક વાટે ફેફસાંમાં જતી અટકે.

[11] શિયાળાની ઋત�માં કાન, પગ તથા માથ�ં ઢાંકેલ�ં જ રાખવ�ં, કારણકે ઠંડી હવા તેના દ�વારા જ શરીરમાં જાય છે.

[12] અઠવાડિયામાં �ક વાર લોટ (અનાજ) વગરનો ખોરાક ખાવો જોઈ�. જેમ કે મગ/મગની દાળ, ખીચડી, ભાત, મગના લોટનો હાંડવો-ઈડલી-થેપલા-પરોઠા, શાકભાજીનાં સૂપ, ફળો-ફળોનો રસ-છાશ વગેરે લેવ�ં. જેથી આંતરડાન�ં શોધન થાય તથા પાચનક�રિયા વ�યવસ�થિત રહે.

[13] શક�ય હોય ત�યાં સ�ધી ખોરાકમાં ગાયનાં દૂધ-ઘીનો ઉપયોગ કરવો.

[14] બટેટામાં તીખા (કાળા મરી) તથા સંચળ અને ભીંડાની સાથે લસણનો ઉપયોગ કરવો જેથી પચવામાં સરળતા રહે તથા વાય�નો પ�રકોપ ન થાય.

[15] નાનાં બાળકોની શરદી-ખાંસીમાં તાત�કાલિક દવા ન લેવી પણ આદ�ં + ત�લસીનો રસ મધ સાથે આપવો. અજમા તથા લસણની પોટલી બનાવી તેના નાક પાસે સૂંઘવા આપવી. ઠંડી તથા ગળી-ખાટી વસ�ત� ખોરાકમાં ન આપવી.

[16] હમેશાં ઋત� મ�જબનાં ફળો ખાવાં. ઋત� વિર�દ�ધ ફળો ન ખાવાં. જેમ કે શિયાળામાં દ�રાક�ષ/તરબૂચ, ચોમાસામાં મોસંબી/તરબૂચ/સંતરા, ઉનાળામાં પપૈયાં વગેરે. શિયાળાની શરૂઆતમાં પપૈયાં તથા ત�યાર બાદ સફરજન વગેરે લેવ�ં જોઈ�. ઉનાળાની શરૂઆતમાં દ�રાક�ષ/સંતરાં તથા ત�યાર બાદ તરબૂચ, કેરી વગેરે લેવાં જોઈ�. બધાં જ ખાટાં ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચળ અથવા સિંધાલૂણનો પાઉડર નાખવો જોઈ�. ફળો સાથે દૂધ કદી પણ ન લેવ�ં.

[17] ખોરાકમાં હંમેશાં મગ-મગની દાળ, ભાત, ઘઉંની થૂલી, જવના લોટની ભાખરી, ગાયન�ં ઘી, ચોખ�ખ�ં જૂન�ં મધ, ગાયન�ં દૂધ વગેરેનો નિત�ય ઉપયોગ કરવો જોઈ�.

[18] તાજા જન�મેલા બાળકને બહારન�ં દૂધ આપવ�ં પડે તો માત�ર અને માત�ર બકરીન�ં દૂધ આપવ�ં અને તે ન મળે તો ગાયન�ં દૂધ સમભાગે પાણી મેળવી, સાકર નાખી ઉકાળી આપવ�ં. છ-માસથી દોઢ વર�ષ સ�ધીના બાળકને બકરીન�ં દૂધ આપવાથી તેન�ં પાચનતંત�ર તથા શ�વસનતંત�ર મજબૂત થાય છે. તેને શરદી, ખાંસી, �ાડા, ઊલટી વગેરે રોગો થતા નથી અને થાય તો ઓછા પીડાદાયક હોય છે.

[19] શિયાળાની ઋત�માં બાળકોને સવારે નાસ�તામાં ગાયન�ં ઘી 1/2 ચમચી તથા ચોખ�ખ�ં મધ 1/4 ચમચી મિક�સ કરીને દૂધ સાથે આપવ�ં જોઈ�.

[20] બીજાના દ�ર�ગ�ણો જોવાન�ં છોડી પોતાના અવગ�ણો સ�ધારવાનો પ�રયત�ન કરવો જોઈ�.

[21] બાળકોને કાજ�, બદામ, અખરોટ વગેરે આપવાં હોય તો પાંચ વર�ષથી નીચેના બાળકને ખૂબ બારીક લસોટીને દૂધમાં મિક�સ કરી આપવાં. સીધાં ચાવવા માટે ન આપવાં. કારણ કે સૂકો મેવો ઓછામાં ઓછો સો વાર ચાવીને ગળા નીચે ઉતારવો જોઈ�. તો જ તેના ગ�ણોનો લાભ મળે.

[22] નાના બાળકને દાંત આવતા હોય ત�યારે ત�લસીનો રસ+મધ મિક�સ કરી તેના પેઢાં ઉપર દિવસમાં બેથી ત�રણ વાર લગાવવાથી કોઈ પણ જાતની તકલીફ વગર દાંત આવી જાય છે.

[23] દહીંનો ઉપયોગ માત�ર ઉનાળામાં જ કરવો જોઈ�. દહીં �કલ�ં કદી ન ખાવ�ં, તેમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીર�ં આ બધામાંથી કોઈ પણ મિક�સ કરીને ખાવ�ં. રાત�રે દહીં કદી ન ખાવ�ં.

[24] હમેશાં ગરમ ખોરાક ખાવો. �ક વાર ઠંડી થયેલ વસ�ત� ગરમ કરીને કે વાસી ખોરાક ક�યારેય ન ખાવો.

[25] હમેશાં ચિંતાનો ત�યાગ કરવો, સદાય ઉત�સાહમાં તથા પ�રસન�ન રહેવ�ં. જો કોઈ પણ પ�રશ�ન કે ચિંતા હોય તો તેનો ઉકેલ કરવો. ચિંતાન�ં ચિંતન કરવ�ં સ�વાસ�થ�ય માટે હાનિપ�રદ છે.

[26] સામાન�યત: સાંજે 8.00 વાગ�યા પહેલાં જમી લેવ�ં જોઈ�.

[27] ચોમાસા દરમ�યાન મેલેરિયાથી બચવા માટે ચોમાસાની શરૂઆતમાં ત�રણ અઠવાડિયાં રોજ મહાસ�દર�શનચૂર�ણ 1/2 કપ ઉકળતા પાણીમાં 1/2 ચમચી રાત�રે પલાળી સવારે તેને સહેજ ગરમ કરી ગાળી નરણા પીવ�ં જોઈ�.

[28] મૂળા સિવાય કોઈ પણ શાકભાજી કાચાં ન ખાવાં જોઈ�. હંમેશાં બાફીને સૂપ બનાવી પીવો જોઈ�.

[29] ખોરાકમાં શિયાળામાં તથા ચોમાસામાં લસણ, ક�મળા મૂળા, આદ�ં, લીલી હળદર, આંબા હળદર, ફ�દીનો વગેરેનો પ�ષ�કળ પ�રમાણમાં ઉપયોગ કરવો.

[30] જે દિવસે બપોરે અથવા સાંજે જમવામાં મિષ�ટાન�ન વગેરે લીધ�ં હોય તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો અથવા લોટ વગરન�ં હળવ�ં ભોજન લેવ�ં. (મગ, દાળ, ખીચડી, પ�લાવ વગેરે)

[31] દરરોજ સવારે, બપોરે, સાંજે જમ�યા પછી હૂંફાળા પાણીમાં મીઠ�ં નાખી કોગળા કરવા જોઈ�.

[32] મહાન પ�ર�ષો, સત�પ�ર�ષો, સંતો, મહાત�માઓ તથા મહાન વૈજ�ઞાનિકોનાં જીવનચરિત�રો તથા પ�રેરક પ�રસંગોન�ં વાંચન કરવ�ં જોઈ�.

[33] દિવસમાં અર�ધો કલાક પોતાની મનગમતી પ�રવૃત�તિ કરવી. અઠવાડિયામાં �ક વાર કોઈ પણ સત�કાર�ય કરવ�ં જોઈ�. અથવા સત�કર�મમાં મદદ કે સેવા આપવી જોઈ�.

[34] કોઈ દિવસ કોઈ પણ વ�યક�તિની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈ� નહિતર આપણે પણ ભગવાન પાસે �વા મજબૂર થઈ ઊભા રહેવ�ં પડે.

[35] કૃતજ�ઞી બનો. કૃતઘ�ની નહિ.

[36] દિવસે સૂવ�ં નહિ. આળસ � જીવતા મન�ષ�યની કબર છે.

[37] વ�યસન તથા રોગોને ઊગતા જ ડામી દેવાં જોઈ�.